ભારતનો ઈતિહાસ (History of India)
મુઘલ બાદશાહ અને તેના દ્વારા બનાવવામાં આવેલ બગીચા સ્થાપત્યની જોડીઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ?

શાહજહાં - મોતી મસ્જિદ, દીવાને-આમ
ઔરંગઝેબ - લાલ કિલ્લો
જહાંગીર - શાલીમાર બાગ (કાશ્મીર)
અકબર – ફતેહપુર સિક્રી, બુલંદ દરવાજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કોણે 'મિત્રમેલા' નામની સંસ્થા સ્થાપી હતી, જે પાછળથી 'અભિનવ ભારત' નામથી જાણીતી બની હતી ?

ચંદ્રશેખર આઝાદ
વીર સાવરકર
વાસુદેવ બળવંત ફળકે
ખુદીરામ બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1793ના કોર્નવોલીસ કોડ દ્વારા નીચેનામાંથી કયા કાર્યો કલેકટર કચેરીમાંથી લઈ લેવામાં આવ્યા ?

ન્યાયિક કાર્યો
કાયદા અને વ્યવસ્થાની જાળવણી
વેરો ઉઘરાવવો
જેલનું સંચાલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP