ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રણયને પોતાના કવનનો મુખ્ય વિષય બનાવનાર કવિ કલાપીની પ્રેયસીનું નામ જણાવો. મોંઘી (શોભના) આનંદી સોનલ રમા (રાજબા) મોંઘી (શોભના) આનંદી સોનલ રમા (રાજબા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જમાઈ રાજ' નાટકના રચયિતા જણાવો. મકરંદ દવે નગીનદાસ પારેખ પન્નાલાલ પટેલ જીવરામ જોષી મકરંદ દવે નગીનદાસ પારેખ પન્નાલાલ પટેલ જીવરામ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી નાટ્યકાર શ્રી પ્રભુલાલ દ્વિવેદીનો જન્મ કયાં થયો હતો ? માણેકપુર વીરપુર વડાલી જેતપુર માણેકપુર વીરપુર વડાલી જેતપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રામ વૃંદાવની’ ઉપનામ કોનું છે ? રાજેન્દ્ર કેશવલાલ શાહ નટવરલાલ કુબેરદાસ પંડ્યા ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી મણિલાલ નભુભાઈ દ્વિવેદી રાજેન્દ્ર કેશવલાલ શાહ નટવરલાલ કુબેરદાસ પંડ્યા ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી મણિલાલ નભુભાઈ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિલાપી' કોનું તખલ્લુસ છે ? વજુ કોટક રાજેન્દ્ર શુક્લ ર.વ.દેસાઈ ઝવેરચંદ મેઘાણી વજુ કોટક રાજેન્દ્ર શુક્લ ર.વ.દેસાઈ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુરુ કીધા મેં ગોકુલના,ઘરડા બળદને ઘાલી નાથ' કૃતિના રચિયતા જણાવો. અખો નરસિંહ મહેતા દયારામ પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા દયારામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP