ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ડાયલના પંખી‘, ‘ઇર્શાદગઢ‘ કૃતિ કોની છે ?

ભગવતીકુમાર શર્મા
સિતાંશુ યશચંદ્ર મહેતા
ચિનુ મોદી
મધુસૂદન કોઠારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાવ્ય પ્રકારનું કયું જોડકું ખોટું છે ?

પગલે-પગલે-શૌર્યગીત
મહેનતની મોસમ-પ્રકૃતિગીત
માલમ હલેસાં માર-લોકગીત
રાનમાં-ગઝલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વાર્તાકાર તેમજ નવલકથાકાર પ્રફુલ્લ દવેની પ્રસિદ્ધ કૃતિનું નામ જણાવો.

તરંગીનું સ્વપ્ન
આગંતુક
પરંપરા
તહોમતનામું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP