ભારતનું બંધારણ (Constitution Of India) 1946માં મળેલ ભારતની સૌ પ્રથમ બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષનું નામ જણાવો. ડો. એચ. સી. મુખર્જી ડો. સચ્ચિદાનંદ સિન્હા સી. રાજગોપાલાચારી ડો. રાજેન્દ્રપ્રસાદ ડો. એચ. સી. મુખર્જી ડો. સચ્ચિદાનંદ સિન્હા સી. રાજગોપાલાચારી ડો. રાજેન્દ્રપ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ___ અનુચ્છેદ-39ક અનુચ્છેદ-51ક અનુચ્છેદ-48 ક અનુચ્છેદ-25 અનુચ્છેદ-39ક અનુચ્છેદ-51ક અનુચ્છેદ-48 ક અનુચ્છેદ-25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું ? 1761 1681 1687 1725 1761 1681 1687 1725 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય પુર્નગઠન આયોગની રચના ક્યારે કરવામાં આવી ? ઈ.સ.1954 ઈ.સ.1953 ઈ.સ.1950 ઈ.સ.1955 ઈ.સ.1954 ઈ.સ.1953 ઈ.સ.1950 ઈ.સ.1955 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી નાયબ વડાપ્રધાન કોણ ન હતું ? બાબુ જગજીવનરામ ગુલજારીલાલ નંદા લાલ કૃષ્ણ અડવાણી ચૌધરી ચરનસિંહ બાબુ જગજીવનરામ ગુલજારીલાલ નંદા લાલ કૃષ્ણ અડવાણી ચૌધરી ચરનસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વહીવટ/સરકારી તંત્રનું વ્યવસ્થાતંત્ર-સ્વરૂપ (સંગઠન) નીચેના પૈકી કયા સિદ્ધાંત ઉપર આધારિત છે ? સંકલનના સિદ્ધાંત અંકુશ–સીમાનો સિદ્ધાંત શ્રેણી-સ્તુપ (પિરામીડ)નો સિદ્ધાંત આદેશની એકતાનો સિદ્ધાંત સંકલનના સિદ્ધાંત અંકુશ–સીમાનો સિદ્ધાંત શ્રેણી-સ્તુપ (પિરામીડ)નો સિદ્ધાંત આદેશની એકતાનો સિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP