ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1947માં ગુજરાતમાં કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાવવાના કરાર ઉપર સહી કરવા ઈનકાર કરેલ હતો ? નવાનગર પાલનપુર બાલાસિનોર જુનાગઢ નવાનગર પાલનપુર બાલાસિનોર જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સિંધુ સભ્યતાના મહત્ત્વના બંદર લોથલમાંથી નીચેનામાંથી કયા શિલ્પ મળી આવેલા છે ? આપેલ તમામ બેઠેલાં વૃષભની આકૃતિ પક્ષીના મસ્તકવાળી સળી સસલુ અને કૂકડો આપેલ તમામ બેઠેલાં વૃષભની આકૃતિ પક્ષીના મસ્તકવાળી સળી સસલુ અને કૂકડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) યાત્રી વેરો કોણે નાબૂદ કર્યો ? સિધ્ધરાજ ભીમદેવ મૂળરાજ કર્ણદેવ સિધ્ધરાજ ભીમદેવ મૂળરાજ કર્ણદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ.1423માં અહમદશાહે કયા શહેરમાં જામા મસ્જીદ બંધાવી હતી ? સુરત વડોદરા રાજકોટ અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મધ્યયુગીન સમયમાં ગુજરાતી પ્રાંતીય સ્થપતિ શૈલી નીચે પૈકી શામાં જોવા મળે છે ? રાણી સિપ્રીની મસ્જિદ, અમદાવાદ આપેલ તમામ મહંમદ બેગડાની કબર, ચાંપાનેર જામા મસ્જિદ, અમદાવાદ રાણી સિપ્રીની મસ્જિદ, અમદાવાદ આપેલ તમામ મહંમદ બેગડાની કબર, ચાંપાનેર જામા મસ્જિદ, અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં આવેલ હઠીસિંહના દેરા કોને સમર્પિત છે ? મલ્લિનાથ ધર્મનાથ પાર્શ્વનાથ મહાવીર મલ્લિનાથ ધર્મનાથ પાર્શ્વનાથ મહાવીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP