ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1947માં ગુજરાતમાં કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાવવાના કરાર ઉપર સહી કરવા ઈનકાર કરેલ હતો ? બાલાસિનોર જુનાગઢ પાલનપુર નવાનગર બાલાસિનોર જુનાગઢ પાલનપુર નવાનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનો ઇતિહાસ સૌપ્રથમ નીચેનામાંથી કોના દ્વારા લખવામાં આવ્યો છે ? એદલજી ડોસાભાઈ રમણભાઈ નીલકંઠ કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી એદલજી ડોસાભાઈ રમણભાઈ નીલકંઠ કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈએ ગુજરાતમાં મૂળ મંદિરની બાજુમાં એ જ ભગવાનનું મંદિર કયા સ્થળે બાંધેલ છે ? ડાકોર સોમનાથ મૂળ દ્વારકા દ્વારકા ડાકોર સોમનાથ મૂળ દ્વારકા દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'બારડોલી સત્યાગ્રહ' કઈ સાલમાં થયો હતો ? ઈ.સ. 1922 ઈ.સ. 1930 ઈ.સ. 1929 ઈ.સ. 1928 ઈ.સ. 1922 ઈ.સ. 1930 ઈ.સ. 1929 ઈ.સ. 1928 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોણે જુગતરામ દવેની પ્રેરણાથી માણસા ખાતે ગ્રામભારતી અમરાપુર સંસ્થાની સ્થાપના કરી ? મોતીભાઈ ચૌધરી અમીતભાઈ ચૌધરી રઘુવીર ચૌધરી હરિભાઈ ચૌધરી મોતીભાઈ ચૌધરી અમીતભાઈ ચૌધરી રઘુવીર ચૌધરી હરિભાઈ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી હતી ? શ્રી નારાયણ મલ્હાર જોશી શ્રી ઘેલુભાઈ નાયક શ્રી જગતરામ દવે શ્રી અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર શ્રી નારાયણ મલ્હાર જોશી શ્રી ઘેલુભાઈ નાયક શ્રી જગતરામ દવે શ્રી અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP