ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1947માં ગુજરાતમાં કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાવવાના કરાર ઉપર સહી કરવા ઈનકાર કરેલ હતો ? જુનાગઢ બાલાસિનોર પાલનપુર નવાનગર જુનાગઢ બાલાસિનોર પાલનપુર નવાનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રાચીન વેદધર્મનું પુનઃસ્થાપન કોણે કર્યું ? સ્વામી સચ્ચિદાનંદ સ્વામી ગંગેશ્વરાનંદજી સ્વામી આનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી સચ્ચિદાનંદ સ્વામી ગંગેશ્વરાનંદજી સ્વામી આનંદ સ્વામી દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કોણે કરી હતી ? ભાવસિંહજી- I કૃષ્ણકુમારસિંહજી તખ્તસિંહજી ભાવસિંહજી- II ભાવસિંહજી- I કૃષ્ણકુમારસિંહજી તખ્તસિંહજી ભાવસિંહજી- II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણના પટોળાંની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી ? સિધ્ધરાજ જયસિંહના વનરાજ ચાવડાના મૂળરાજ સોલંકીના ભીમદેવના સિધ્ધરાજ જયસિંહના વનરાજ ચાવડાના મૂળરાજ સોલંકીના ભીમદેવના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હડપ્પન સંસ્કૃતિનું સૌથી મહત્વનું બંદર કયું હતું ? કાલીબંગન મોહેંજો દરો લોથલ હડપ્પા કાલીબંગન મોહેંજો દરો લોથલ હડપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોની વિનંતીથી વલ્લભભાઈ પટેલે બારડોલી સત્યાગ્રહની આગેવાની લેવાની સંમતિ આપી ? રવિશંકર મહારાજ વિઠ્ઠલભાઈ કુંવરજીભાઈ ગાંધીજી રવિશંકર મહારાજ વિઠ્ઠલભાઈ કુંવરજીભાઈ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP