ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી ? દેવપાલ કુમારપાલ ધર્મપાલ ગોપાલપાલ દેવપાલ કુમારપાલ ધર્મપાલ ગોપાલપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ" ના લેખક કોણ ? અકબર ઈલાહાબાદી ઈકબાલ રામપ્રસાદ બિસ્મિલ હસરત મોહાની અકબર ઈલાહાબાદી ઈકબાલ રામપ્રસાદ બિસ્મિલ હસરત મોહાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય કોંગ્રેસના સર્વપ્રથમ પ્રમુખ કોણ હતા ? એ. ઓ. હ્યુમ વિઠ્ઠલભાઈ પટેલ એની બેસન્ટ ડબલ્યુ.સી. બેનર્જી એ. ઓ. હ્યુમ વિઠ્ઠલભાઈ પટેલ એની બેસન્ટ ડબલ્યુ.સી. બેનર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જૈન ધર્મગ્રંથનું સાહિત્ય કયા નામે ઓળખાય છે ? ત્રિપિટક જાતક આગમ અવેસ્તા ત્રિપિટક જાતક આગમ અવેસ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) તૃતીય એંગ્લો-મૈસુર યુદ્ધ સમયે ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે કઈ સંધિ થઈ હતી ? પુરંદરની સંધિ શ્રી રંગપટ્ટનમની સંધિ મદ્રાસની સંધિ મેંગ્લોરની સંધિ પુરંદરની સંધિ શ્રી રંગપટ્ટનમની સંધિ મદ્રાસની સંધિ મેંગ્લોરની સંધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ" એમ કોણે કહ્યું છે ? મનુ કૌટિલ્ય બૃહસ્પતિ પરાશર મનુ કૌટિલ્ય બૃહસ્પતિ પરાશર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP