ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ, 1950 અન્વયેના અનુચ્છેદની જોગવાઈઓને આધીન રહીને, સંઘને એક લોકસેવા આયોગ અને દરેક રાજ્યને એક લોકસેવા આયોગ રહેશે. આ જોગવાઈ કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવેલ છે ? અનુચ્છેદ – 316 અનુચ્છેદ – 318 અનુચ્છેદ – 317 અનુચ્છેદ – 315 અનુચ્છેદ – 316 અનુચ્છેદ – 318 અનુચ્છેદ – 317 અનુચ્છેદ – 315 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્ય સેવા આયોગ" ની સ્થાપના બંધારણનાં કયા આર્ટિકલ હેઠળ કરવામાં આવે છે ? 314 315(1) 316(1) 317(1) 314 315(1) 316(1) 317(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિ પદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ? જ્ઞાની જેલમ સિંહ વી વી ગીરી રાજેન્દ્ર પ્રસાદ નિલમ સંજીવ રેડ્ડી જ્ઞાની જેલમ સિંહ વી વી ગીરી રાજેન્દ્ર પ્રસાદ નિલમ સંજીવ રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો ? દયાનંદ સરસ્વતી જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણસભાના બંધારણીય સલાહકાર તરીકે ___ નિમણુંક કરવામાં આવી હતી ? બી.આર. આંબેડકર સૈયદ મોહમ્મદ અબ્દુલા કનૈયાલાલ મુનશી ડી.પી.ખૈતાન બી.આર. આંબેડકર સૈયદ મોહમ્મદ અબ્દુલા કનૈયાલાલ મુનશી ડી.પી.ખૈતાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈપણ વ્યક્તિની ગેરકાનૂની ધરપકડના સંદર્ભમાં ઉચ્ચતમ ન્યાયાલયમાં કઈ રીટ દાખલ કરી શકાય ? હેબિયસ કોર્પ્સ સર્ટિઓરરી કવો વોરન્ટો મેન્ડેમસ હેબિયસ કોર્પ્સ સર્ટિઓરરી કવો વોરન્ટો મેન્ડેમસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP