ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ, 1950 અન્વયેના અનુચ્છેદની જોગવાઈઓને આધીન રહીને, સંઘને એક લોકસેવા આયોગ અને દરેક રાજ્યને એક લોકસેવા આયોગ રહેશે. આ જોગવાઈ કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવેલ છે ?

અનુચ્છેદ – 316
અનુચ્છેદ – 318
અનુચ્છેદ – 317
અનુચ્છેદ – 315

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિ પદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ?

જ્ઞાની જેલમ સિંહ
વી વી ગીરી
રાજેન્દ્ર પ્રસાદ
નિલમ સંજીવ રેડ્ડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો ?

દયાનંદ સરસ્વતી
જયપ્રકાશ નારાયણ
વિનોબા ભાવે
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણસભાના બંધારણીય સલાહકાર તરીકે ___ નિમણુંક કરવામાં આવી હતી ?

બી.આર. આંબેડકર
સૈયદ મોહમ્મદ અબ્દુલા
કનૈયાલાલ મુનશી
ડી.પી.ખૈતાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈપણ વ્યક્તિની ગેરકાનૂની ધરપકડના સંદર્ભમાં ઉચ્ચતમ ન્યાયાલયમાં કઈ રીટ દાખલ કરી શકાય ?

હેબિયસ કોર્પ્સ
સર્ટિઓરરી
કવો વોરન્ટો
મેન્ડેમસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP