ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ, 1950 અન્વયેના અનુચ્છેદની જોગવાઈઓને આધીન રહીને, સંઘને એક લોકસેવા આયોગ અને દરેક રાજ્યને એક લોકસેવા આયોગ રહેશે. આ જોગવાઈ કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવેલ છે ? અનુચ્છેદ – 316 અનુચ્છેદ – 317 અનુચ્છેદ – 315 અનુચ્છેદ – 318 અનુચ્છેદ – 316 અનુચ્છેદ – 317 અનુચ્છેદ – 315 અનુચ્છેદ – 318 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતના એક નિયંત્રક મહાલેખા પરીક્ષક રહેશે' આ જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટિકલ-145 આર્ટિકલ-151 આર્ટિકલ -148 આર્ટિકલ-143 આર્ટિકલ-145 આર્ટિકલ-151 આર્ટિકલ -148 આર્ટિકલ-143 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'Transforming India' lecture Series કોના દ્વારા શરૂ કરવામાં આવેલ છે ? નીતિ આયોગ IIM અમદાવાદ IIM કોલકાતા કેન્દ્રીય સતર્કતા આયોગ નીતિ આયોગ IIM અમદાવાદ IIM કોલકાતા કેન્દ્રીય સતર્કતા આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોની ભલામણ મુજબ રાજ્યોને કેન્દ્ર કર-આવકનો હિસ્સો મળે છે ? આયોજન પંચ નાણાપંચ નીતિ આયોગ કેન્દ્ર સરકાર આયોજન પંચ નાણાપંચ નીતિ આયોગ કેન્દ્ર સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે ? સેના પ્રમુખ રાષ્ટ્રપતિ ગૃહ પ્રધાન વડાપ્રધાન સેના પ્રમુખ રાષ્ટ્રપતિ ગૃહ પ્રધાન વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈ હેઠળ લાદી શકાય છે ? અનુચ્છેદ-357 અનુચ્છેદ-352 અનુચ્છેદ-365 અનુચ્છેદ-360 અનુચ્છેદ-357 અનુચ્છેદ-352 અનુચ્છેદ-365 અનુચ્છેદ-360 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP