GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કોણ રાજ્ય પુનર્ગઠન આયોગ, 1953 ના સભ્યો હતાં ?I. સરદાર પટેલ II. પંડીત હૃદયનાથ કુન્ઝરૂIII. વી. પી. મેનનIV. કે. એમ. પાનીકર ફક્ત II અને III ફક્ત III અને IV ફક્ત I અને II ફક્ત II અને IV ફક્ત II અને III ફક્ત III અને IV ફક્ત I અને II ફક્ત II અને IV ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કોની ચૂંટણી માટે એક તબદીલ પાત્ર મત અને ગુપ્ત મતપત્રક દ્વારા મતદાન વડે સપ્રમાણ પ્રતિનિધિત્વ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?1. રાષ્ટ્રપતિ2. ઉપરાષ્ટ્રપતિ 3. રાજ્યસભા 4. વિધાન પરિષદ5. રાજ્યસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી 1, 2, 3, 4 અને5 માત્ર 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 1, 2, 3 અને 5 1, 2, 3, 4 અને5 માત્ર 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 1, 2, 3 અને 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કયા આયોગ / સમિતિએ સૌ પ્રથમવાર એક સાથે ચૂંટણીની ભલામણ કરી હતી ? પી. એ. સેંગમા સમિતિ નાચિયાપ્પન સમિતિ જે. એન. લિંગદોના અધ્યક્ષ પદ હેઠળની ભારતના ચૂંટણી પંચની સમિતિ નારા ચંદ્રા બાબુ નાયડુ સમિતિ પી. એ. સેંગમા સમિતિ નાચિયાપ્પન સમિતિ જે. એન. લિંગદોના અધ્યક્ષ પદ હેઠળની ભારતના ચૂંટણી પંચની સમિતિ નારા ચંદ્રા બાબુ નાયડુ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કોણે 1791 માં બનારસ ખાતે સંસ્કૃત કોલેજની સ્થાપના કરી ? જ્હોનાથન ડંકન વૉરન હેસ્ટિંગ્સ પંડિત મદનમોહન માલવીયા વિલિયમ જહૉન્સ જ્હોનાથન ડંકન વૉરન હેસ્ટિંગ્સ પંડિત મદનમોહન માલવીયા વિલિયમ જહૉન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 રાષ્ટ્રીય કટોકટીની અસરો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? કટોકટી દરમ્યાન સંસદનું સત્ર ચાલુ હોય તો પણ રાજ્યની બાબતો પર રાષ્ટ્રપતિ વટહુકમ જારી કરી શકે છે. કટોકટી દરમ્યાન રાજ્યને કોઈપણ બાબતમાં કારોબારી નિર્દેશ જારી કરવા માટે કેન્દ્ર અધિકૃત બને છે. રાષ્ટ્રીય કટોકટી દરમિયાન રાષ્ટ્રપતિ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે મહેસૂલના બંધારણીય વિતરણમાં ફેરફાર કરી શકતા નથી. આપેલ તમામ કટોકટી દરમ્યાન સંસદનું સત્ર ચાલુ હોય તો પણ રાજ્યની બાબતો પર રાષ્ટ્રપતિ વટહુકમ જારી કરી શકે છે. કટોકટી દરમ્યાન રાજ્યને કોઈપણ બાબતમાં કારોબારી નિર્દેશ જારી કરવા માટે કેન્દ્ર અધિકૃત બને છે. રાષ્ટ્રીય કટોકટી દરમિયાન રાષ્ટ્રપતિ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે મહેસૂલના બંધારણીય વિતરણમાં ફેરફાર કરી શકતા નથી. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 225 વડે વિભાજ્ય હોય એવી માત્ર 0 અને 1 અંકોથી બનેલી સંખ્યામાં ઓછામાં ઓછાં કેટલા અંકો હશે ? 11 7 9 4 11 7 9 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP