ભારતનો ઈતિહાસ (History of India) ભારતની વિદેશનીતિના ભાગરૂપે 1954માં ક્યાં દેશ સાથે "પંચશીલ સિદ્ધાંતો"ની સમજૂતી કરવામાં આવી છે ? શ્રીલંકા ચીન બાંગ્લાદેશ પાકિસ્તાન શ્રીલંકા ચીન બાંગ્લાદેશ પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે, તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે ? બૃહદરથ ચંદ્રગુપ્ત મૌર્ય બિંદુસાર સંપ્રતિ બૃહદરથ ચંદ્રગુપ્ત મૌર્ય બિંદુસાર સંપ્રતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જે પોતાને 'નાયબ-એ-ખુદાઈ' એટલે કે ઈશ્વરનો પ્રતિનિધિ કહેતો હતો કે તે સુલતાન નીચે પૈકી કોણ હતો ? બલ્બન ગ્યાસુદ્દીન તુઘલક અલાઉદ્દીન ખીલજી ઈલ્તુતમિશ બલ્બન ગ્યાસુદ્દીન તુઘલક અલાઉદ્દીન ખીલજી ઈલ્તુતમિશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હડપ્પન સંસ્કૃતિ મુખ્યત્વે ક્યાં જોવા મળે છે ? ગુજરાત, હરિયાણા અને પશ્ચિમ ઉત્તરપ્રદેશ પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી પંજાબ, રાજસ્થાન અને ગુજરાત ગુજરાત, હરિયાણા અને પશ્ચિમ ઉત્તરપ્રદેશ પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી પંજાબ, રાજસ્થાન અને ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિંહ સંવંત ___ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ? કર્ણરાજ સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ-1 મુલકરાજ કર્ણરાજ સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ-1 મુલકરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'A Gift to monotheist' (એકેશ્વરવાદીઓ માટે ભેટ) પુસ્તક કોણે લખેલું છે ? ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ગાંધીજી રાજા રામમોહનરાય ભોળાનાથ દિવેટીયા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ગાંધીજી રાજા રામમોહનરાય ભોળાનાથ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP