ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને અંજલિ આપતું કાવ્ય ‘હરિનો હંસલો’ કોણે રચ્યું ? બાલમુકુન્દ દવે ઝવેરચંદ મેઘાણી કવિ ન્હાનાલાલ નારાયણ દેસાઈ બાલમુકુન્દ દવે ઝવેરચંદ મેઘાણી કવિ ન્હાનાલાલ નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ‘પ્રહસન’ લખનાર સર્જક કોણ હતા ? રણછોડભાઈ દવે દલપતરામ નવલરામ નર્મદ રણછોડભાઈ દવે દલપતરામ નવલરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું યુગ્મ યોગ્ય નથી ? કુસુમમાળા - નરસિંહરાવ મળેલા જીવ - ઝવેરચંદ મેઘાણી મિથ્યાભિમાન - દલપતરામ પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી કુસુમમાળા - નરસિંહરાવ મળેલા જીવ - ઝવેરચંદ મેઘાણી મિથ્યાભિમાન - દલપતરામ પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યતિ - આ શબ્દ ગુજરાતી વ્યાકરણમાં કઈ જગ્યાએ આવે છે ? રૂઢિપ્રયોગ અલંકાર છંદ વિભક્તિ રૂઢિપ્રયોગ અલંકાર છંદ વિભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ મુકુન્દરાય પારાશર્યની પ્રસિદ્ધ રચના જણાવો. સંસ્કૃત ફૂલ ફાગણના મુક્ત સંગ્રહ અભિવ્યક્તિ સંસ્કૃત ફૂલ ફાગણના મુક્ત સંગ્રહ અભિવ્યક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ? સોરઠ સંતવાણી માણસાઈના દીવા યુગવંદના સિંધુડો સોરઠ સંતવાણી માણસાઈના દીવા યુગવંદના સિંધુડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP