ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઇદમ્ તૃતીયમ્’ અને હાસ્યોપચાર વગેરે હાસ્યસભર પુસ્તકો કોના છે ? બકુલ ત્રિપાઠી જયોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ જયંત કોઠારી બકુલ ત્રિપાઠી જયોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ જયંત કોઠારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માની 'શબ્દાતીત' અને 'બિસતંતુ' કયા પ્રકારની કૃતિ છે ? નવલકથા નિબંધ નવલિકા કાવ્યસંગ્રહ નવલકથા નિબંધ નવલિકા કાવ્યસંગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જે કોઈ પ્રેમઅંશ અવતરે' કાવ્યના કવિ કોણ ? દયારામ શામળ મીરાં નરસિંહ દયારામ શામળ મીરાં નરસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે 'પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? રઘુવીર ચૌધરી મધુરાય અમૃતલાલ વેગડ ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી મધુરાય અમૃતલાલ વેગડ ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવ અર્થશાસ્ત્ર' ના લેખક કોણ છે ? એમ. એન. રોય નરહરિ પરીખ કિશોરલાલ મશરુવાળા કાર્લ માર્ક્સ એમ. એન. રોય નરહરિ પરીખ કિશોરલાલ મશરુવાળા કાર્લ માર્ક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સ્યુગર કોટેડ ક્વિનાઈન પિલ્સ' તરીકે જાણીતું હાસ્ય કોનું છે ? જ્યોતીન્દ્ર દવે પ્રેમાનંદ ગોવર્ધનરામ ત્રિપાઠી અખો જ્યોતીન્દ્ર દવે પ્રેમાનંદ ગોવર્ધનરામ ત્રિપાઠી અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP