ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જીવન અંજલિ થાજો’ – પ્રાર્થનાકાવ્યના સર્જક કોણ છે ? સંત પુનિત મહારાજ નરસિંહરાવ દિવેટીયા કરસનદાસ માણેક શ્રી ચિત્રભાનુજી સંત પુનિત મહારાજ નરસિંહરાવ દિવેટીયા કરસનદાસ માણેક શ્રી ચિત્રભાનુજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાડીબારી ન રાખવી - રૂઢિપ્રયોગનો અર્થ આપો. પરવા ન કરવી મદદ કરવી જીવ ગભરાવવો સાડાબાર વાગવા પરવા ન કરવી મદદ કરવી જીવ ગભરાવવો સાડાબાર વાગવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે,-આ કાવ્યના કવિ કોણ છે ? ઉમાશંકર જોષી નર્મદ દલપતરામ ખબરદાર ઉમાશંકર જોષી નર્મદ દલપતરામ ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ? રામજી ભા, રૂખી : દરિયાલાલ ગોબર, સંતુ : સંતુ રંગીલી કાનજી, જીવી : મળેલા જીવ જાલકા, લીલાવતી : રાઈનો પર્વત રામજી ભા, રૂખી : દરિયાલાલ ગોબર, સંતુ : સંતુ રંગીલી કાનજી, જીવી : મળેલા જીવ જાલકા, લીલાવતી : રાઈનો પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાની કઈ રચના ખ્યાતનામ છે ? છપ્પા પદ્યવાર્તા ગરબા પ્રભાતિયાં છપ્પા પદ્યવાર્તા ગરબા પ્રભાતિયાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “મળેલા જીવ" નવલકથાની શરૂઆત કયા મેળાથી થાય છે? જન્માષ્ટમીનો મેળો શિવરાત્રીનો મેળો શામળાજીનો મેળો ભવનાથનો મેળો જન્માષ્ટમીનો મેળો શિવરાત્રીનો મેળો શામળાજીનો મેળો ભવનાથનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP