ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગાંધી યુગનું ગુજરાતી સાહિત્ય' ના લેખનકારનું નામ જણાવો. સુરેશ દલાલ જયંત પાઠક હરિન્દ્ર દવે બાલમુકુન્દ દવે સુરેશ દલાલ જયંત પાઠક હરિન્દ્ર દવે બાલમુકુન્દ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે' - પંકિત કયા કવિની છે ? મીરાંબાઈ નિરંજન ભગત ઉમાશંકર જોશી કલાપી મીરાંબાઈ નિરંજન ભગત ઉમાશંકર જોશી કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોને લોકસાહિત્યના ઘૂઘવતા મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ? પિંગળશી ગઢવી ઝવેરચંદ મેઘાણી દુલાભાયા કાગ હેમુદાન ગઢવી પિંગળશી ગઢવી ઝવેરચંદ મેઘાણી દુલાભાયા કાગ હેમુદાન ગઢવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી ? કાળચક્ર સૌરાષ્ટ્રની રસધાર સોરઠ તારા વહેતા પાણી વેવિશાળ કાળચક્ર સૌરાષ્ટ્રની રસધાર સોરઠ તારા વહેતા પાણી વેવિશાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભરતેશ્વર બાહુબલિરાસ’ કૃતિનો મુખ્ય રસ કયો છે ? કરુણ રસ શૃંગારરસ રૌદ્ર રસ વીરરસ કરુણ રસ શૃંગારરસ રૌદ્ર રસ વીરરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે 'પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી-પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? ધ્રુવ ભટ્ટ અમૃતલાલ વેગડ રઘુવીર ચૌધરી મધુરાય ધ્રુવ ભટ્ટ અમૃતલાલ વેગડ રઘુવીર ચૌધરી મધુરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP