ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રણજિતરામ સુવર્ણચંદ્રક આપવાની શરૂઆત કયારથી થઈ હતી ? 1924 1930 1926 1928 1924 1930 1926 1928 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આબુમાં આદિનાથનું આરસનું દેરાસર કોણે બંધાવ્યું હતું ? યશપાલ વિમલ મંત્રી શાંતુમંત્રી વસ્તુપાળ તેજપાળ યશપાલ વિમલ મંત્રી શાંતુમંત્રી વસ્તુપાળ તેજપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજના કયા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી ? નરેન્દ્ર ભાઈ મોદી કેશુભાઈ પટેલ માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી નરેન્દ્ર ભાઈ મોદી કેશુભાઈ પટેલ માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સુરેન્દ્રનગરનો ઝીંઝુવાડાનો કિલ્લો સિદ્ધરાજ જયસિંહના કાળ દરમિયાન નિર્માણ પામ્યો હતો. તે નીચેનામાંથી કયા કિલ્લાને મળતો આવે છે ? ભરૂચનો કિલ્લો ડભોઈનો કિલ્લો વડનગરનો કિલ્લો પાટણનો કિલ્લો ભરૂચનો કિલ્લો ડભોઈનો કિલ્લો વડનગરનો કિલ્લો પાટણનો કિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુપ્તકાળમાં મોટા વહીવટી વિભાગો ___ તરીકે ઓળખાતા. ગોપસ મંડલ તનિયુર ભૂક્તિ ગોપસ મંડલ તનિયુર ભૂક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જામનગરના લાલ બંગલામાં 14 ફેબ્રુઆરી, 1948ના રોજ કાઠિયાવાડ સંયુક્ત રાજ્યનું ઉદ્ઘાટન કોણે કર્યું ? સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્દુલાલ યાજ્ઞિક બળવંતરાય મહેતા પુષ્પાબેન મહેતા સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્દુલાલ યાજ્ઞિક બળવંતરાય મહેતા પુષ્પાબેન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP