ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. આપેલ તમામ આ મંદિર સાત માળનું છે. દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. આપેલ તમામ આ મંદિર સાત માળનું છે. દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રથમ અખિલ ભારતીય સંગીત સંમેલન વડોદરામાં ક્યા વર્ષમાં યોજાયું હતું ? વર્ષ 1916 વર્ષ 1918 વર્ષ 1920 વર્ષ 1913 વર્ષ 1916 વર્ષ 1918 વર્ષ 1920 વર્ષ 1913 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મરાઠા લશ્કરના કયા સરદારે વડોદરાને પાટનગર બનાવ્યું હતું ? પિલાજીરાવ ખંડેરાવ ગોવિંદરાવ પ્રતાપરાવ પિલાજીરાવ ખંડેરાવ ગોવિંદરાવ પ્રતાપરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વડોદરામાં કોયલી રિફાઈનરી સ્થાપવાનું કાર્ય કયા મુખ્યમંત્રીના સમયમાં શરૂ થયું ? હિતેન્દ્રભાઈ કનૈયાલાલ દેસાઈ ડૉ. જીવરાજ નારાયણ મહેતા ઘનશ્યામભાઈ ઓઝા બળવંતરાય ગોપાલજી મહેતા હિતેન્દ્રભાઈ કનૈયાલાલ દેસાઈ ડૉ. જીવરાજ નારાયણ મહેતા ઘનશ્યામભાઈ ઓઝા બળવંતરાય ગોપાલજી મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સલ્તનતકાળ દરમિયાન ગુજરાત કયુ બિરુદ ધરાવતું હતું ? પૂર્વનું સ્વર્ગ સ્વર્ણભૂમિ પૂર્વનું બારું પૂર્વ સમુદ્રની રાણી પૂર્વનું સ્વર્ગ સ્વર્ણભૂમિ પૂર્વનું બારું પૂર્વ સમુદ્રની રાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સુરતમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ અકબરે ગુજરાતના ગવર્નર તરીકે કોની નિમણૂક કરી હતી ? અસફખાન નીઝામુદ્દીન અહમદ ખાન-આઈ-આઝમ અઝીઝ કોકા મુનીમખાન અસફખાન નીઝામુદ્દીન અહમદ ખાન-આઈ-આઝમ અઝીઝ કોકા મુનીમખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP