ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આ મંદિર સાત માળનું છે. આપેલ તમામ હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. આ મંદિર સાત માળનું છે. આપેલ તમામ હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ફ્રાન્સ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ સૌથી પહેલી વેપાર માટેની કોઠી નીચે દર્શાવેલ સ્થળો પૈકી કયા સ્થળે સ્થાપી હતી ? સુરત પોંડિચેરી મુસલીપટ્ટમ્ કલકત્તા સુરત પોંડિચેરી મુસલીપટ્ટમ્ કલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ભાવનગર દરબાર સેવિંગ બેંક' ની સ્થાપના કોણે કરી ? કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી- II ભાવસિંહજી- I તખતસિંહજી કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી- II ભાવસિંહજી- I તખતસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોના-ચાંદીના કલાત્મક આભૂષણો માટે કયા શહેર જાણીતા છે ? સુરેન્દ્રનગર, ભૂજ રાજકોટ, ભૂજ ભાવનગર, જામનગર જામનગર, રાજકોટ સુરેન્દ્રનગર, ભૂજ રાજકોટ, ભૂજ ભાવનગર, જામનગર જામનગર, રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સૌરાષ્ટ્રમાં શર્યાતો અને દક્ષિણમાં રેવા કાંઠે ભૃગકચ્છમાં ___ વસ્યા હતા. યાદવો પુલિંદ ભાર્ગવો કણબી યાદવો પુલિંદ ભાર્ગવો કણબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જુનાગઢના કયા રાજાએ નરસિંહ મહેતાના પારખાં કરેલા ? રા'નવઘણ રા'માંડલિક રા’દેઘણ રા'કવાત રા'નવઘણ રા'માંડલિક રા’દેઘણ રા'કવાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP