ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. આપેલ તમામ દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. આ મંદિર સાત માળનું છે. હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. આપેલ તમામ દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. આ મંદિર સાત માળનું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મૂળરાજ પ્રથમે સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનાર રુદ્રમહાલય બાંધવાનું શરૂ કર્યું. પરંતુ તેનું કાર્ય ખૂબ મોટું હોવાને કારણે તે પૂર્ણ થઈ શક્યું નહિં. તેનું બાંધકામ કયા શાસકે પૂર્ણ કરાવ્યું ? ચામુંડરાજ ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ જયસિંહ કર્ણદેવ સોલંકી ચામુંડરાજ ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ જયસિંહ કર્ણદેવ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભરૂચનું પ્રાચીન નામ શું હતું ? ભૃગુકચ્છ દધિપ્રદ્ર સ્તંભતીર્થ ભૃગુપુર ભૃગુકચ્છ દધિપ્રદ્ર સ્તંભતીર્થ ભૃગુપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વસ્તુપાળ અને તેજપાળે આબુ પર બંધાવેલ લુણ વસહીના સ્થપતિ કોણ હતા ? એક પણ નહીં કીર્તિધર શોભનદેવ કીર્તિદેવ એક પણ નહીં કીર્તિધર શોભનદેવ કીર્તિદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બંગાળી પુસ્તક “મુક્તિ કૈન પથેર’’નો ગુજરાતીમાં અનુવાદ 'વનસ્પતિ દવાઓ, યદુકુળનો ઈતિહાસ’ કોણે કર્યો ? નરસિંહભાઈ ઇશ્વરભાઈ પટેલ મગનભાઈ ચતુરભાઈ પટેલ લાલભાઈ ગાંડાભાઈ પટેલ ચંદુભાઈ બેચરભાઈ પટેલ નરસિંહભાઈ ઇશ્વરભાઈ પટેલ મગનભાઈ ચતુરભાઈ પટેલ લાલભાઈ ગાંડાભાઈ પટેલ ચંદુભાઈ બેચરભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હ્યુએન સાંગના મત મુજબ ગુજરાતના લોકોની આજીવિકાનું મુખ્ય સાધન કયું હતું ? આપેલ તમામ ખેતી સમુદ્ર વેપાર આપેલ તમામ ખેતી સમુદ્ર વેપાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP