GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ભારતનું ‘રાષ્ટ્રીય સ્મારક' તરીકે કોને ઓળખવામાં આવે છે ?

દિલ્હીનો લાલ કિલ્લો
તાજમહલ
ગેટ વે ઓફ ઇન્ડિઆ
ઈન્ડિઆ ગેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટરને વર્ષ 2019નો અર્જુન એવોર્ડ જાહેર થયો ?

મહંમદ શામી
ભુવનેશ્વર કુમાર
રોહિત શર્મા
રવિન્દ્ર જાડેજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
સંચાલનના સંદર્ભમાં ‘‘સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત" કોના દ્વારા આપવામાં આવ્યો હતો ?

જ્યોર્જ આર. ટેરી
હેનરી ફિયોલ
પીટર એફ. ડ્રકર
ફેડરીક ટેલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
A અને B એક કામ અનુક્રમે 6 અને 12 દિવસમાં પૂરું કરે છે. બંને ભેગા મળીને તે કામ શરૂ કરે છે. પરંતુ કામ પૂરું થવાના 3 દિવસ પહેલાં A કામ છોડી દે છે. તો કેટલા દિવસમાં કામ પૂરું થશે ?

6 દિવસ
4 દિવસ
5 દિવસ
7 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
નીચેનામાંથી કયો શાસક લાખોનું દાન કરતો હોવાથી ‘લાખબખા' તરીકે ઓળખાતો ?

અલાઉદ્દીન ખીલજી
મૌહમદ બિન તુઘલક
કુતુબુદીન ઐબક
મહમદ ઘોરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
‘અવેજ વગરનો કરાર રદબાતલ છે’ આ નિયમના અપવાદો નીચેનામાંથી ક્યાં છે ?

કુદરતી પ્રેમ અને લાગણી
સ્વૈચ્છિક સેવાઓ માટે વળતર
આપેલ તમામ
એજન્સીનો કરાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP