ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વર્ષ 1969માં 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલ હતું. ત્યારબાદ ___ વર્ષમાં છ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલ. 1970 1976 1975 1980 1970 1976 1975 1980 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) માનવવિકાસ સૂચકઆંકના નિર્ધારકોમાં નીચેનામાંથી કયું પરિમાણ સમાવિષ્ટ નથી ? બાળ મૃત્યુ માથાદીઠ આવક શિક્ષણ અપેક્ષિત આયુષ્ય બાળ મૃત્યુ માથાદીઠ આવક શિક્ષણ અપેક્ષિત આયુષ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અઘરો છે' આ વિધાન ___ નું છે ? ગાંધીજી આલ્બર્ટ આઈન્સ્ટાઈન સરદાર પટેલ જવાહરલાલ નેહરુ ગાંધીજી આલ્બર્ટ આઈન્સ્ટાઈન સરદાર પટેલ જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કઈ સમિતિએ કલમ 88 હેઠળ કર વળતરને નાબૂદ કરવાની ભલામણ કરી હતી ? કેલકર સમિતિ તેંદુલકર સમિતિ ચેલૈયાહ સમિતિ શોમે સમિતિ કેલકર સમિતિ તેંદુલકર સમિતિ ચેલૈયાહ સમિતિ શોમે સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ગ્લોબલ હંગર ઇન્ડેક્સ(GHI)ની ગણતરીમાં કઈ બાબતોને ધ્યાને લેવાય છે ? 1. કુપોષણથી પીડાતી વસ્તી 2. 5 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો કે જેઓ કુપોષણથી પીડાય છે.3. 5 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનો મૃત્યુદર4. સ્ત્રીઓમાં શિક્ષણનો દર 5. ગરીબી રેખા નીચે જીવતા લોકો 1,2 અને 3 1,2,3,4 અને 5 1,2,3 અને 4 2,3,4 અને 5 1,2 અને 3 1,2,3,4 અને 5 1,2,3 અને 4 2,3,4 અને 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં આયોજનકાળ દરમ્યાન ગરીબી નાબૂદીના વિશિષ્ટ કાર્યક્રમો કઈ પંચવપીય યોજનાથી અમલમાં આવ્યા ? નવમી પંચવર્ષીય યોજના છઠ્ઠી પંચવર્ષીય યોજના ચોથી પંચવર્ષીય યોજના પાંચમી પંચવર્ષીય યોજના નવમી પંચવર્ષીય યોજના છઠ્ઠી પંચવર્ષીય યોજના ચોથી પંચવર્ષીય યોજના પાંચમી પંચવર્ષીય યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP