ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા હાસ્યલેખક ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા નથી ?

વિનોદ ભટ્ટ
જ્યોતીન્દ્ર દવે
રતિલાલ બોરીસાગર
બકુલ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કારતક વદ અમાસના દિવસે ગુણભાખરી (ખેડબ્રહ્મા)માં કયો મેળો ભરાય છે ?

હાથિયા ઠાઠુનો મેળો
નકલંગનો મેળો
ચુલનો મેળો
ચિત્ર-વિચિત્રનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP