Loading [Contrib]/a11y/accessibility-menu.js

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
‘‘બ્રાન્ડિંગ દ્વારા ગ્રાહકો તે પેદાશમાં ગુણવત્તાના સાતત્યનો અનુભવ કરે છે.’ આ વિધાન.

સંપૂર્ણ ખોટું છે.
અંશતઃ ખોટું છે.
અંશતઃ સાચું છે.
સંપૂર્ણ સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
નીચેનામાંથી ભારતની કયા પ્રકારની જમીન "રેગુર"ના નામે પણ જાણીતી છે ?

રણ પ્રકારની જમીન
કાળી જમીન
લેટેરાઈટ જમીન
રાતી જમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ભારતનું ‘રાષ્ટ્રીય સ્મારક' તરીકે કોને ઓળખવામાં આવે છે ?

દિલ્હીનો લાલ કિલ્લો
તાજમહલ
ગેટ વે ઓફ ઇન્ડિઆ
ઈન્ડિઆ ગેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP