વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારત સરકારે 1972 માં અવકાશ ક્ષેત્રને મહત્ત્વ આપતા કેટલાક નિર્ણયો કર્યા જે પૈકી, નીચેનામાંથી ક્યો પ્રયત્ન 1972માં નથી થયેલો

ઈસરોની સ્થાપના
અવકાશ આયોગની રચના
ભારતીય અવકાશ વિભાગ (DoS)ની સ્થાપના.
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
સ્કેમજેટ એન્જિન વિશે ખરાં વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી કોઈ નહીં
સ્કેમજેટ એન્જિનમાં એક્સિડાઈઝર ચેમ્બર નથી.
દહન માટે જરૂરી ઓક્સિજન હવામાંથી જ મેળવવામાં આવે છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
''પ્રહાર'' મિસાઈલ વિશે ખરા વિધાનો ચકાસો.

જમીનથી જમીન પ્રહર કરનારી મિસાઈલ છે.
પ્રહાર ક્રૂઝ (Cruise) મિસાઈલ છે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચેનામાંથી ક્યા ઊર્જાસ્રોતનો સમાવેશ પરંપરાગત ઊર્જાસ્રોતમાં નથી થતો ?

બાયોમાસ
લિગ્નાઈટ
પેટ્રોલિયમ
પરમાણુ ઊર્જા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
'નિસારગ્રુના' શું છે ?

પૂનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતો અંગેની માહિતીઓ ધરાવતી વેબ એપ્લીકેશન
બાયોમિથેનેશન માટે BARC દ્વારા વિકસાવવામાં આવેલી ટેકનોલોજી છે.
નિસારગ્રુના એક વિશેષ પ્રકારનો છોડ છે, જેના બીજમાંથી ઈંધણ યોગ્ય તેલ મળે છે.
આધુનિક પરમાણુ ટેકનોલોજી છે, કે જે પ્લુટોનિયમમાંથી થોરિયમના રૂપાંતરણ સાથે સંકળાયેલી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP