GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
સંચાલનના સંદર્ભમાં ‘‘સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત" કોના દ્વારા આપવામાં આવ્યો હતો ?

ફેડરીક ટેલર
જ્યોર્જ આર. ટેરી
હેનરી ફિયોલ
પીટર એફ. ડ્રકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
કયા ભારતીય ગણિતશાસ્ત્રીએ પાઈ(π)ની કિંમત 22/7 થાય તો શોધ્યું હતું ?

ભાસ્કરાચાર્ય
બ્રહ્મગુપ્ત
આર્યભટ્ટ
વરાહમિહિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
‘મનુસ્મૃતિ’ની રચના કયા કાળમાં થઈ હતી ?

કણ્વ વંશના કાળમાં
શૃંગ વંશના કાળમાં
આંધ્રસાતવાહન વંશના કાળમાં
મૌર્ય વંશના કાળમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
શરતો અને બાંયધરીઓ (Conditions and Warranties) નીચેનામાંથી કયા સ્વરૂપે હોઈ શકે ?

આપેલ બંને
ગર્ભિત સ્વરૂપે
વ્યક્ત સ્વરૂપે
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP