GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
સંચાલનના સંદર્ભમાં ‘‘સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત" કોના દ્વારા આપવામાં આવ્યો હતો ?

જ્યોર્જ આર. ટેરી
પીટર એફ. ડ્રકર
ફેડરીક ટેલર
હેનરી ફિયોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટરને વર્ષ 2019નો અર્જુન એવોર્ડ જાહેર થયો ?

મહંમદ શામી
રોહિત શર્મા
ભુવનેશ્વર કુમાર
રવિન્દ્ર જાડેજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
A અને B એક કામ અનુક્રમે 6 અને 12 દિવસમાં પૂરું કરે છે. બંને ભેગા મળીને તે કામ શરૂ કરે છે. પરંતુ કામ પૂરું થવાના 3 દિવસ પહેલાં A કામ છોડી દે છે. તો કેટલા દિવસમાં કામ પૂરું થશે ?

5 દિવસ
7 દિવસ
6 દિવસ
4 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
‘‘બ્રાન્ડિંગ દ્વારા ગ્રાહકો તે પેદાશમાં ગુણવત્તાના સાતત્યનો અનુભવ કરે છે.’ આ વિધાન.

સંપૂર્ણ ખોટું છે.
અંશતઃ ખોટું છે.
અંશતઃ સાચું છે.
સંપૂર્ણ સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP