Gujarat Police Constable Practice MCQ Part - 2
ફોજદારી કાર્ય પધ્ધતિ અધિનિયમ 1973ની ધારા 144-આધીન પસાર કરવામાં આવેલ હુકમ -

અર્ધ વહીવટી પ્રકારનો છે.
અર્ધ ન્યાયિક પ્રકારનો છે.
ન્યાયિક પ્રકારનો છે.
વહીવટી પ્રકારનો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેનામાંથી કોને ‘સાહિત્ય જગતનો ચમત્કાર' પણ કહેવામાં આવે છે ?

ચંદ્રવદન મહેતા
ઉમાશંકર જોષી
પન્નાલાલ પટેલ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતમાં ‘સેન્ટર ફોર સોશિયલ સ્ટડિઝ’ની સ્થાપના કોણે કરી હતી ?

કે. એમ. કાપડિયા
શ્યામજી કૃષ્ણ વર્મા
ડો. ગોવિંદ સદાશિવ ધૂર્યે
આઈ.પી. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતમાં પારસીઓ કોના શાસનકાળમાં આવ્યા હતા ?

સોલંકી વંશ
વાઘેલા વંશ
પલ્લવ વંશ
ચાવડા વંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP