ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'મોરના ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો.

માતા-પિતાના સંસ્કાર-ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી.
મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે.
ઈંડા સુંદર ચીતરેલાં જ હોય.
મોર સુંદર હોય તેથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'જડમૂળથી ઉખેડી નાખવું' - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

સમૂળગો નાશ કરવો
ઝાડના મૂળિયા નાશ પામવા
ઝાડના મૂળિયા ખેંચી નાખવા
ઝાડના મૂળિયાને ચગદી નાખવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP