GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
1986માં ભારત સરકાર દ્વારા પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોદ્ધાર માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી ?

બળવંતરાય મહેતા સમિતિ
અશોક મહીડા સમિતિ
એલ. એમ. સિંઘવી સમિતિ
જી.વી.કે.રાવ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
અગાઉ અહમદનગર તરીકે ઓળખાતા શહેરનું નામ કયા રાજાએ પોતાના વારસદારના નામ સાથે જોડી 'હિંમતનગર' રાખ્યું ?

રાજા દેવેન્દ્રસિંહજી
રાજા જયસિંહજી
રાજા કૌશલસિંહજી
રાજા પ્રતાપસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વનમહોત્સવ-2019 પ્રસંગે શરૂ કરાયેલ સાંસ્કૃતિક વનનું નામ જણાવો.

શહીદ વન
જડેશ્વર વન
નાગેશ વન
હરિહર વન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.
બાર ભૈયાને તેર ચોકા

સુમેળના અભાવે કામ સિદ્ધ ન થાય
મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું
જૂથ નાનું હોય પણ મતભેદ ઘણાં હોય
શક્તિશાળી હોય તેને વધુ લાભ મળે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP