ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચંદ્રકાન્ત શેઠનું કયું પુસ્તક 1986માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત થયું હતું ? પડઘાની પેલે પાર ધૂળમાંની પગલીઓ ભીની હવા, ભીના શ્વાસ ગગનધરા પર તડકા નીચે પડઘાની પેલે પાર ધૂળમાંની પગલીઓ ભીની હવા, ભીના શ્વાસ ગગનધરા પર તડકા નીચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંત ખુરશીદાસ ઉપનામ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ? દિનકરરાય વૈદ્ય લાભશંકર ઠાકર મધુરાય વેણીભાઈ પુરોહિત દિનકરરાય વૈદ્ય લાભશંકર ઠાકર મધુરાય વેણીભાઈ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ન્હાનાલાલે કોને પ્રાચીનતાના મોતી વર્ષતા છેલ્લા રસમેઘ તરીકે ઓળખાવ્યા છે? શામળ દલપત દયારામ અખો શામળ દલપત દયારામ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજરાત સમાચાર'માં પિતાની કટાર (કોલમ) ચાલુ રાખનાર લેખક કોણ છે ? કુમારપાળ દેસાઈ ચંદ્રકાન્ત ટોપીવાળા પ્રફુલ્લ રાવલ ધીરુ પરીખ કુમારપાળ દેસાઈ ચંદ્રકાન્ત ટોપીવાળા પ્રફુલ્લ રાવલ ધીરુ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા સાહિત્યકાર રાજયસભાના સભ્ય પણ હતાં ? પન્નાલાલ પટેલ પીતાંબર પટેલ રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ પીતાંબર પટેલ રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉખાણામાં શું રજૂ થાય છે ? રાષ્ટ્રીયતા વ્યક્તિની લાક્ષણિકતા કવિતાની લાક્ષણિકતા જ્ઞાતિની ઓળખ રાષ્ટ્રીયતા વ્યક્તિની લાક્ષણિકતા કવિતાની લાક્ષણિકતા જ્ઞાતિની ઓળખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP