ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સૂરજ કદાચ ઊગે' કાવ્યસંગ્રહના લેખક કોણ છે ? કવિ ન્હાનાલાલ ઝીણાભાઈ દેસાઈ કિસનસિંહ ચાવડા હરિકૃષ્ણ પાઠક કવિ ન્હાનાલાલ ઝીણાભાઈ દેસાઈ કિસનસિંહ ચાવડા હરિકૃષ્ણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું ઉપનામ શું છે ? દર્શક ઘાયલ કલાપી સ્નેહરશ્મિ દર્શક ઘાયલ કલાપી સ્નેહરશ્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ પસંદ કરો. હર્ષદ માતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી - રાજકોટ જિલ્લો રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ - જૂનાગઢ જિલ્લો નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુરા - જામનગર જિલ્લો ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ - ગીર સોમનાથ જિલ્લો હર્ષદ માતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી - રાજકોટ જિલ્લો રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ - જૂનાગઢ જિલ્લો નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુરા - જામનગર જિલ્લો ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ - ગીર સોમનાથ જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કયા કવિને તેમના કયા કાવ્યસંગ્રહ માટે સરસ્વતી સન્માન આપવામાં આવ્યું ? સિતાંશુ યશશ્ચંદ્ર-વખાર સિતાંશુ યશશ્ચંદ્ર-જટાયુ મનોજ ખંડેરિયા-અચાનક મનોજ ખંડેરિયા-અન્જાની સિતાંશુ યશશ્ચંદ્ર-વખાર સિતાંશુ યશશ્ચંદ્ર-જટાયુ મનોજ ખંડેરિયા-અચાનક મનોજ ખંડેરિયા-અન્જાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો’ – ગઝલના સર્જક કોણ છે ? અમૃત ઘાયલ જલન માતરી ખલીલ ધનતેજવી આદિલ મન્સૂરી અમૃત ઘાયલ જલન માતરી ખલીલ ધનતેજવી આદિલ મન્સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રોમાંચક વિજ્ઞાનકથાઓ આલેખતુ “વલયની અવકાશી સફર’’ પુસ્તકના લેખક કોણ છે ? કિશોર અંધારિયા હર્ષણ પુષ્કર્ણા નગેન્દ્ર વિજય વિજય વાસુ કિશોર અંધારિયા હર્ષણ પુષ્કર્ણા નગેન્દ્ર વિજય વિજય વાસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP