ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદોમાં ___ વાણીનું ભાષાબળ જોવા મળે છે. આરણ્યક વેદોની દર્શનશાસ્ત્રની ઉપનિષદ્ આરણ્યક વેદોની દર્શનશાસ્ત્રની ઉપનિષદ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. ચંદ બરદાઈ-કાવ્યદર્શ સોમદેવ-કથાસરિતસાગર ભાસ-ઉરૂભંગ તેનાલી રામકૃષ્ણ-પાંડુરંગ મહાત્યમ ચંદ બરદાઈ-કાવ્યદર્શ સોમદેવ-કથાસરિતસાગર ભાસ-ઉરૂભંગ તેનાલી રામકૃષ્ણ-પાંડુરંગ મહાત્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દૈનિકપત્રમાં 'વિચારોના વૃંદાવનમાં' કોલમ લખનાર લેખક કોણ છે ? કાન્તિ ભટ્ટ ચંદ્રકાન્ત મહેતા ગુણવંત શાહ ચંદ્રકાંત બક્ષી કાન્તિ ભટ્ટ ચંદ્રકાન્ત મહેતા ગુણવંત શાહ ચંદ્રકાંત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું જોડકું સાચું છે ? ઈલા કાવ્યો - ધીરુબેન પટેલ રાઈનો પર્વત - રમણભાઈ નીલકંઠ વિશ્વશાંતિ - ન્હાનાલાલ ધરતીનું લૂણ - કાકાસાહેબ કાલેલકર ઈલા કાવ્યો - ધીરુબેન પટેલ રાઈનો પર્વત - રમણભાઈ નીલકંઠ વિશ્વશાંતિ - ન્હાનાલાલ ધરતીનું લૂણ - કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુંવરબાઈનું મામેરું' ___ છે. મહાકાવ્ય પદ્યનવલિકા આખ્યાન લોકગીત મહાકાવ્ય પદ્યનવલિકા આખ્યાન લોકગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય જોડકું જોડો.a. ત્રૈમાસિક સામયિકb. સ્વાધ્યાય સામયિકc. વિદ્યા સામયિકd. પરબ સામયિક i. ફાર્બસ ગુજરાતી સભાii. ગુજરાતી સાહિત્ય પરિષદiii. ગુજરાત યુનિવર્સિટીiv. વડોદરા પ્રાચ્ય વિદ્યામંદિર a-iv, b-iii, c-i, d-ii a-i, b-ii, c-iii, d-iv a-i, b-iv, c-iii, d-ii a-ii, b-iv, c-i, d-iii a-iv, b-iii, c-i, d-ii a-i, b-ii, c-iii, d-iv a-i, b-iv, c-iii, d-ii a-ii, b-iv, c-i, d-iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP