ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે ?

દમયંતી બરડાય
દિવાળીબેન ભીલ
હમિદા મીર
મીનલ રાઠોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કોટવાલની શી ફરજ હતી ?

ઘર, શેરીઓ અને રસ્તાને લગતી બાબતોનું સમાધાન કરવું.
કિંમતોનું નિયમન કરવું.
કિલ્લાનું ધ્યાન રાખવું
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
હાલના દ્વારકા મંદિરનો જીર્ણોદ્ધાર કોના દ્વારા કરવામાં આવેલ છે ?

જામ દિગ્વિજયસિંહજી
જામ સતાજી
સયાજીરાવ ગાયકવાડ
ખંડેરાવ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
તૂર નૃત્ય કયા વિસ્તારનું લોકનૃત્ય છે ?

છોટા ઉદેપુર રાઠવા
હળપતિ આદિવાસી
ખારાપટ આદિવાસી
પંચમહાલ આદિવાસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP