GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
‘દાણલીલા’ કૃષ્ણ વિષયક કાવ્ય નીચેનામાંથી કોણે લખ્યું છે ?

અખો
નરસિંહ મહેતા
મીરાંબાઈ
નરસિંહ મહેતા, પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
છંદ ઓળખાવો : 'જન્મ્યા તમે ઉદરથી પ્રભુ ! દેવકીનાં.'

શિખરિણી
વસંતતિલકા
પૃથ્વી
મંદાક્રાન્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
કહેવતનો અર્થ લખો : 'આંગળીથી નખ વેગળા'

નખ આંગળી સાથે જોડાતા નથી.
પારકાં પોતાનાં ન બને.
આંગળીમાં નખ વધે છે.
પોતાનાં પારકાં ન બને.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP