પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર પંચાયત તથા તેના અધિકારીઓ અને નોકરોને પ્રાપ્ત થયેલી સત્તા પૈકી કોઇ સત્તા વાપરવાના કારણે કોઇ વ્યક્તિને નુકસાન થયું હોય તો તેને વળતર આપવા અંગે શું જોગવાઈ છે ?

રાજ્ય સરકાર પોતાના ફંડમાંથી આપી શકશે
વળતર આપી શકાય નહીં
પંચાયત પોતાના ફંડમાંથી આપી શકશે
જિલ્લા પંચાયતના ફંડમાંથી આપી શકાશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતની ત્રણેય સ્તરની ચૂંટણીનું સંચાલન કોણ કરે છે ?

કલેકટર
વિકાસ કમિશ્નર
ભારતનું ચૂંટણી આયોગ
રાજ્ય ચૂંટણી આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટે રાજ્ય પગલાં ભરશે એવું બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલુ છે ?

અનુચ્છેદ -40
અનુચ્છેદ -39
અનુચ્છેદ -39 A
અનુચ્છેદ -41

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
નીચેના પૈકી કયા રાજ્યમાં પંચાયતી રાજનો કાયદો લાગુ પડતો નથી ?

નાગાલેન્ડ
કેરળ
જમ્મુ અને કાશ્મીર
પંજાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP