સામાન્ય જ્ઞાન (GK)
રાજ્યપાલને તેમની નિમણૂંકના શપથ કોણ લેવડાવે છે ?

રાજ્યના મુખ્યમંત્રી
મુખ્ય ન્યાયાધિશ (રાજ્યની વડી અદાલત)
રાષ્ટ્રપતિ
મુખ્ય ન્યાયાધિશ (સુપ્રિમ કોર્ટ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભૂકંપીય તરંગો નીચેના પૈકી ___ માં સૌથી ઝડપી પ્રવાસ કરે છે.

ઘન
પ્રવાહી
વાયુ
પ્રવાહી અને વાયુ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના વિધાનો પૈકી સાચું / સાચા વિધાન / વિધાનો પસંદ કરો.
૧. મૈત્રક રાજાઓની પ્રશસ્તિ ગઘમાં રચાતી.
૨. રાષ્ટ્રકૂટ રાજાઓની પ્રશસ્તિ પઘ માં રચાતી.

માત્ર ૧
માત્ર ૨
એક પણ નહીં
૧,૨

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP