સામાન્ય જ્ઞાન (GK)
અભિલેખોમાં કયા શાસકને 'ઉમાપતિવરલબ્ધપ્રસાદ' કહ્યો છે ?

સિધ્ધરાજ જયસિંહ
કુમારપાલ
ત્રિભુવનપાલ
અજયપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય એવીડન્સ એકટમાં મરણોન્મુખ નિવેદન કયારે સ્વીકાર્ય ગણાતુ નથી ?

ઉપરના તમામ હેતુઓ
નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ
નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે
ઇશારાથી કરેલ નિવેદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત પ્રવાસન ઉદ્યોગના એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ?

સલમાન ખાન
અમિતાભ બચ્ચન
બાબા રામદેવ
અભિષેક બચ્ચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કોણ ભારતીય બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના સભ્ય ન હતા ?

ડૉ. રાજેન્દ્રપ્રસાદ
ટી માધવરાવ
કનૈયાલાલ મુનશી
સૈયદ મહમ્મદ સાદુલ્લા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP