વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારત દ્વારા પ્રથમ અણુ પરિક્ષણ કરવામાં આવેલ હતુ ત્યારે વડાપ્રધાન કોણ હતા ?

ગુલઝારીલાલ નંદા
વી.પી.સિંહ
શ્રીમતી ઇન્દિરા ગાંધી
લાલ બહાદુર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
INS તરમૂગલી તથા INS તિહાયુ કયા વર્ગના યુદ્ધ જહાજો છે ?

વિશાખાપટ્ટનમ્
એક્પણ નહીં.
ફોલો ઓન વોટર વેટ ક્રાફટ એટેક ક્રાફટ્સ
કોલક્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
INS વિરાટ વિશે ખરા વિધાનો ચકાસો.

આપેલ પૈકી કોઈ નહીં
INS વિરાટ ભારતનું પ્રથમ સ્વદેશી યુદ્ધ જહાજ હતું.
INS વિરાટ વિશ્વનું સૌથી વયોવૃદ્ધ યુદ્ધ જહાજ હતું.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP