GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
1. પાલક એ વિટામીન A નો સારો સ્ત્રોત છે.
2. સાંધામાં દુઃખાવાના કારણોમાંનું એક એ વિટામીન C ની ઉણપ છે.
3. આહારમાં વિટામીન D ની વધુ માત્રા એ કેલ્શીયમના શોષણની ક્ષમતા ઓછી કરે છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1 અને 3
માત્ર 1 અને 2
માત્ર 2 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ખેડા સત્યાગ્રહના નોંધપાત્ર પાસા ___ હતા.
1. તેના દ્વારા ગુજરાતના ખેડૂતોમાં જાગૃતિની શરૂઆત થઈ.
2. તેના દ્વારા સરદાર પટેલના મહાત્મા ગાંધી સાથેના સંબંધોનો પ્રારંભ થયો.
3. તેનાથી ખેડૂતોનું દમન થયું અને કૃષિમાં ખૂબ તકલીફ થઈ.
4. ત્યાર બાદ સફળ બારડોલી સત્યાગ્રહ થયો.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1, 2, 3 અને 4
માત્ર 1 અને 4
માત્ર 2, 3 અને 4
માત્ર 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
પ્રાગૈતિહાસિક (Pre-historic) કયા બાબતે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ?

પેલેઓલીથીક અને મેસોલીથીક લોકો ચિત્રકળાનો મહાવરો કરતા હતા.
ચિત્રોએ લોકોની ધાર્મિક માન્યતાઓ રજૂ કરે છે.
સૌર પ્રણાલી વિશેની ઘણી આકૃતિઓ દોરવામાં આવી હતી.
ભીમ બેટકા ગુફાઓ ખાતે પ્રાગૈતિહાસિક કળા જોવા મળતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP