Talati Practice MCQ Part - 4
2 વર્ષ પછી 8% પ્રતિ વર્ષ ચક્રવૃદ્ધિ વ્યાજ પર પ્રાપ્ત ધનરાશી 72,900 રૂ. છે‌. મૂળ ધનરાશી શું હતી ?

67,000
60,000
62,500
65,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘કાથરોટમાં ગંગા’ કયા સાહિત્યકારની પ્રસિદ્ધ કૃતિ છે ?

જ્યોતીન્દ્ર દવે
ગિજુભાઈ બધેકા
જયંતિ દલાલ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કયા અનુચ્છેદ અંતર્ગત હિન્દીને રાજભાષાનો દરજ્જો અપાયો છે ?

અનુચ્છેદ–343
અનુચ્છેદ–343(3)
અનુચ્છેદ-343(4)
અનુચ્છેદ-343(1)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘ગુજરાતનો નાથ’ – આ નવલકથા કોની છે ?

ઉમાશંકર જોષી
સુન્દરમ્
કનૈયાલાલ મુનશી
અરદેશર ખબરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ક્યા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે ?

સેન્દ્રિય
પ્રસ્તર
આગ્નેય
રૂપાંતરીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP