DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે ?

સલ્ફ્યુરીક એસિડ
ફોર્મીક એસિડ
હાઈડ્રોક્લોરીક એસિડ
લેક્ટિક એસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
2008 માં કઈ બેંક સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયામાં વિલીન થઈ હતી ?

સ્ટેટ બેંક ઑફ ઈન્દોર
સ્ટેટ બેંક ઑફ સૌરાષ્ટ્ર
કેનેરા બેંક
સ્ટેટ બેંક ઑફ બિકાનેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ?

એન્દ્રે બેતેં
મેક્સ વેબર
એમ.એન. શ્રીનિવાસ
એમીલ દર્ખીમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP