DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
2011 વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી ગીચતા કેટલી હતી ?

582 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી
482 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી
382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી
682 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ?

એન્દ્રે બેતેં
મેક્સ વેબર
એમીલ દર્ખીમ
એમ.એન. શ્રીનિવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
જ્યારે જહાંગીરની ઉંમર 18 વર્ષ થશે ત્યારે અકબરની ઉંમર 50 વર્ષ થશે. જ્યારે અકબરની ઉંમર જહાંગીરની ઉંમર કરતાં 5 ઘણી હશે ત્યારે અકબરની ઉંમર કેટલી હશે ?

44
48
36
40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP