એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) જો એક વર્ગ અંતરાલનું મધ્યબિંદુ 20 અને બે અનુક્રમણિક મધ્યબિંદુ વચ્ચેનો તફાવત 10 હોય તો આ વર્ગની વર્ગ સીમાઓ કઈ ? 10 અને 15 15 અને 25 20 અને 25 15 અને 20 10 અને 15 15 અને 25 20 અને 25 15 અને 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) તમે એક વર્ગ/શાળા ખંડમાં બેઠા છો અને ભૂકંપ આવે તો તમારી પહેલી પ્રતિક્રિયા શું હશે ? તમારું માથું ઢાંકી દેશો અને એક ભારે ટેબલ નીચે સંતાઈ જશો અથવા રૂમ/દરવાજાના ખૂણામાં ઊભા રહી જશો કે પછી સ્તંભ કે રૂમની દિવાલની પાછળ ઊભા રહેશો. લીફ્ટનો ઉપયોગ કરીને નીચેના માળે જવા માટે પગથિયા તરફ ઝડપથી દોડી જશો. ભારે કબાટની નજીક ઊભા રહેશો અને અગ્નિશામક દળને ફોન કરશો ઈમારતના સત્તાધારીને જાણ કરશો અને સૂચનાઓની રાહ જોશો. તમારું માથું ઢાંકી દેશો અને એક ભારે ટેબલ નીચે સંતાઈ જશો અથવા રૂમ/દરવાજાના ખૂણામાં ઊભા રહી જશો કે પછી સ્તંભ કે રૂમની દિવાલની પાછળ ઊભા રહેશો. લીફ્ટનો ઉપયોગ કરીને નીચેના માળે જવા માટે પગથિયા તરફ ઝડપથી દોડી જશો. ભારે કબાટની નજીક ઊભા રહેશો અને અગ્નિશામક દળને ફોન કરશો ઈમારતના સત્તાધારીને જાણ કરશો અને સૂચનાઓની રાહ જોશો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) (કરબાદનો ચોખ્ખો નફો - પ્રેફરન્સ ડિવિડન્ડ) + ઈક્વિટી શેરની સંખ્યા = ___ અપેક્ષિત કિંમત બજાર કિંમત ચોપડાની કિંમત શેર દીઠ કમાણી અપેક્ષિત કિંમત બજાર કિંમત ચોપડાની કિંમત શેર દીઠ કમાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ભારતમાં વૈશ્વિકીકરણને કારણે શો ગેરલાભ થયો છે ? બેકારીની સમસ્યા લગભગ યથાવત્ રહી છે આપેલ તમામ ગરીબીની સ્થિતિમાં ઝાઝોફેર પડ્યો નથી રૂપિયાનું અવમૂલ્યન થતું જ ગયું છે બેકારીની સમસ્યા લગભગ યથાવત્ રહી છે આપેલ તમામ ગરીબીની સ્થિતિમાં ઝાઝોફેર પડ્યો નથી રૂપિયાનું અવમૂલ્યન થતું જ ગયું છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) બેંક સામાન્ય રીતે કયા ખાતા પર વ્યાજ આપતી નથી ? બચત ખાતુ બાંધી મુદત ખાતું ચાલુ ખાતુ રીકરીંગ ખાતું બચત ખાતુ બાંધી મુદત ખાતું ચાલુ ખાતુ રીકરીંગ ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અઘરો છે' આ વિધાન ___ નું છે. જવાહરલાલ નહેરુ સરદાર પટેલ ગાંધીજી આલ્બર્ટ આઈન્સ્ટાઈન જવાહરલાલ નહેરુ સરદાર પટેલ ગાંધીજી આલ્બર્ટ આઈન્સ્ટાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP