Talati Practice MCQ Part - 1 ખાંડના ભાવમાં 20%નો ઘટાડો થવાથી તેના વેચાણમાં 25%નો વધારો થાય છે, તો કુલ વેપારમાં શું ફરક પડશે ? 3% વધશે 2% વધશે 2.5% ઘટશે કંઈ ફરક નહીં પડે 3% વધશે 2% વધશે 2.5% ઘટશે કંઈ ફરક નહીં પડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 2, 5, 12, x, 58,... x = ? 36 32 22 27 36 32 22 27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સ્વસ્થ ભારત યાત્રા અંતર્ગત જાહેર કરવામાં આવેલા પુરસ્કારોમાંથી ઓવર ઓલ સર્વશ્રેષ્ઠ રાજ્યનો પુરસ્કાર કયા રાજ્યને મળ્યો છે ? ગુજરાત મહારાષ્ટ્ર તમિલનાડુ ઉત્તર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર તમિલનાડુ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'ઉબરે ઊભી સાંભળું રે બોલ વાલમના' – આ જાણીતું ગીત લખનાર. મનસુખલાલ મણિલાલ દેસાઈ મહીપતભાઈ મણીલાલ વેગડ મનસુખલાલ મણિલાલ દેસાઈ મહીપતભાઈ મણીલાલ વેગડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ભારતમાં ‘થિયોસોફીકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ? બાલ ગંગાધર તિલક સ્વામી વિવેકાનંદે એની બેસન્ટ મહર્ષિ અરવિંદ બાલ ગંગાધર તિલક સ્વામી વિવેકાનંદે એની બેસન્ટ મહર્ષિ અરવિંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 નીચેના પૈકી ક્યા પુસ્તકના લેખક કનૈયાલાલ મુનશી છે ? રાજાધીરાજ રેતીની રોટલી પારકાં જણ્યા આગગાડી રાજાધીરાજ રેતીની રોટલી પારકાં જણ્યા આગગાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP