Talati Practice MCQ Part - 1
ખાંડના ભાવમાં 20%નો ઘટાડો થવાથી તેના વેચાણમાં 25%નો વધારો થાય છે, તો કુલ વેપારમાં શું ફરક પડશે ?

3% વધશે
કંઈ ફરક નહીં પડે
2% વધશે
2.5% ઘટશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘ગોપાળબાપા’ પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?

ઝેર તો પીધા છે જાણી જાણી
દીપ નિર્વાણ
કુરુક્ષેત્ર
સોક્રેટીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
અમીર ખુશરોનું વાસ્તવિક નામ શું હતું ?

અબુલ હસન યામીન
અસહુલ્લા બેગ
મુહમ્મદ ખુશરો
સૈફુદીન મહમદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'અલ્પવિરામ' કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

રાવજી પટેલ
નિરંજન ભગત
રાજેન્દ્ર શાહ
બાલમુકુન્દ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP