Talati Practice MCQ Part - 1
ખાંડના ભાવમાં 20%નો ઘટાડો થવાથી તેના વેચાણમાં 25%નો વધારો થાય છે, તો કુલ વેપારમાં શું ફરક પડશે ?

3% વધશે
2% વધશે
2.5% ઘટશે
કંઈ ફરક નહીં પડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સ્વસ્થ ભારત યાત્રા અંતર્ગત જાહેર કરવામાં આવેલા પુરસ્કારોમાંથી ઓવર ઓલ સર્વશ્રેષ્ઠ રાજ્યનો પુરસ્કાર કયા રાજ્યને મળ્યો છે ?

ગુજરાત
મહારાષ્ટ્ર
તમિલનાડુ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'ઉબરે ઊભી સાંભળું રે બોલ વાલમના' – આ જાણીતું ગીત લખનાર.

મનસુખલાલ
મણિલાલ દેસાઈ
મહીપતભાઈ
મણીલાલ વેગડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતમાં ‘થિયોસોફીકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ?

બાલ ગંગાધર તિલક
સ્વામી વિવેકાનંદે
એની બેસન્ટ
મહર્ષિ અરવિંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેના પૈકી ક્યા પુસ્તકના લેખક કનૈયાલાલ મુનશી છે ?

રાજાધીરાજ
રેતીની રોટલી
પારકાં જણ્યા
આગગાડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP