Talati Practice MCQ Part - 3 પરીક્ષામાં એક વિદ્યાર્થીને 20% માર્ક મળ્યા અને તે 30 માર્કથી નાપાસ થયો. પરંતુ જો તેને 32% માર્ક મળ્યા હોય તો તે લઘુતમ માર્કથી 42 માર્ક વધારે મળ્યા પાસ થવા માટે કેટલા ટકા માર્ક જરૂરી છે ? 12% 52% 25% 20% 12% 52% 25% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 a/b + b/a = 2 છે. તો a-b નું મૂલ્ય શોધો. 2 -1 1 0(Zero) 2 -1 1 0(Zero) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 વલ્લભાચાર્યનું કયા આંદોલનમાં મહત્ત્વનું સ્થાન હતું ? દર્શન આંદોલન જ્ઞાન આંદોલન ધર્મ આંદોલન ભક્તિ આંદોલન દર્શન આંદોલન જ્ઞાન આંદોલન ધર્મ આંદોલન ભક્તિ આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 વિશ્વ ખેલ પત્રકાર દિવસ (WSJD) કયારે ઉજવાય છે ? 2 જુલાઈ 7 જુલાઈ 10 જુલાઈ 5 જુલાઈ 2 જુલાઈ 7 જુલાઈ 10 જુલાઈ 5 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 125% ને દશાંશમાં ફેરવો. 1.25 125 12.5 12.50 1.25 125 12.5 12.50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘રાવણનું મિથ્યાભિમાન’ના રચયિતા જણાવો. ગિરિધર નાનાલાલ શામળ પ્રેમાનંદ ગિરિધર નાનાલાલ શામળ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP