Talati Practice MCQ Part - 3
પરીક્ષામાં એક વિદ્યાર્થીને 20% માર્ક મળ્યા અને તે 30 માર્કથી નાપાસ થયો. પરંતુ જો તેને 32% માર્ક મળ્યા હોય તો તે લઘુતમ માર્કથી 42 માર્ક વધારે મળ્યા પાસ થવા માટે કેટલા ટકા માર્ક જરૂરી છે ?

12%
52%
25%
20%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
વલ્લભાચાર્યનું કયા આંદોલનમાં મહત્ત્વનું સ્થાન હતું ?

દર્શન આંદોલન
જ્ઞાન આંદોલન
ધર્મ આંદોલન
ભક્તિ આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
વિશ્વ ખેલ પત્રકાર દિવસ (WSJD) કયારે ઉજવાય છે ?

2 જુલાઈ
7 જુલાઈ
10 જુલાઈ
5 જુલાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘રાવણનું મિથ્યાભિમાન’ના રચયિતા જણાવો.

ગિરિધર
નાનાલાલ
શામળ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP