Talati Practice MCQ Part - 2
જો વર્તુળની ત્રિજ્યાણા માપમાં 20% વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં ___ વધારો થાય ?

40%
44%
20%
50%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પદાર્થની માત્રામાં વૃદ્ધિ થતા તેની ___ માં પરિવર્તન થતું નથી.

વજન
જથ્થો
પ્રબળતા (Volume)
ઘનતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
CAG કયારે સેવા નિવૃત થાય છે ?

6 વર્ષ અથવા 58 વર્ષ જે વહેલું હોય તે
6 વર્ષ અથવા 65 વર્ષ જે વહેલું હોય તે
6 વર્ષ અથવા 60 વર્ષ જે વહેલું હોય તે
6 વર્ષ અથવા 62 વર્ષ જે વહેલું હોય તે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એનાલોગ ડેટા લખવા ___ વપરાય છે.

ટ્રેપ ડ્રાઈવ
ફલોપી ડીસ્ક ડ્રાઈવ
ઓડિયો કેસેટ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અમૃતસરમાં “જલિયાવાલા બાગ હત્યાકાંડ” ક્યારે થયો હતો ?

13 મે, 1919
13 એપ્રિલ, 1919
13 માર્ચ, 1919
13 જાન્યુઆરી, 1919

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP