Talati Practice MCQ Part - 2
જો વર્તુળની ત્રિજ્યાણા માપમાં 20% વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં ___ વધારો થાય ?

44%
40%
20%
50%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (NRC) ની સ્થાપના ક્યા રાજ્ય માટે કરવામાં આવી છે.

ગુજરાત
મહારાષ્ટ્ર
રાજસ્થાન
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કયા મુઘલ શાસકને આલમગીર કહેવામાં આવતા ?

શાહજહાં
જહાંગીર
અકબર
ઔરંગઝેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
દરિયા કિનારે આવેલું રમણિય સ્થળ ડુમસ ક્યા જીલ્લામાં આવેલું છે ?

ભરૂચ
તાપી
નવસારી
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP