Talati Practice MCQ Part - 7
“20 લાખથી વધુ ન હોય તેવી વસતી વાળા રાજ્યમાં મધ્યવર્તી સ્તરે પંચાયતોની રચના કરી શકાશે નહીં.” આ જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ?

243 E (1)
243 D (2)
243 C (1)
243 B (2)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ચાર્લ્સ વુડના ખરિતામાં કોને માટે શાળાઓ શરૂ કરવાની ભલામણ હતી ?

દલિતો માટે
આદિવાસીઓ માટે
ગ્રામજનો માટે
કન્યાઓ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
રૂા. 5000 બે વર્ષ માટે 20% ચક્રવૃદ્ધિ વ્યાજ હેઠળ નિવેશ કરવામાં આવે તો આ વ્યાજ કેટલું થશે ?

2000 રૂપિયા
2100 રૂપિયા
2200 રૂપિયા
2300 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક વ્યક્તિ A ને સ્કૂટર રીપેર કરતાં 12 કલાક લાગે છે. અને બીજી વ્યક્તિ B ને તે જ સ્કૂટર રીપેર કરતાં 6 કલાક લાગે છે તો A અને B ભેગા મળીને કેટલા કલાકમાં સ્કૂટર રીપેર કરી શકશે ?

Talati Practice MCQ Part - 7
વિરુદ્ધાર્થી શબ્દ લખો. : ઉન્નતિ અને હેત

અવમતિ - વહાલ
સન્મતિ - ખિન્ન
ઉન્મતિ - રાગ
અવનતિ - દ્વેષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP