Talati Practice MCQ Part - 8
ક્યું પ્રાણી ખાધા-પીધા વિના પણ સાત-આઠ મહિના સુધી જીવિત રહી શકે છે ?

ગરોળી
ઉંદર
દેડકું
ભૂંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું ?

ઝવેરચંદ મેઘાણી
ઈન્દુલાલ યાજ્ઞિક
ઉમાશંકર જોશી
શામળદાસ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘પુત્રૈષણા’ શબ્દનું સંધિ વિગ્રહ ___ છે.

પુત્રા + ઈષણા
પુત્ર + ઈષણા
પુત્ર + ઐષણા
પુત્ર + એષણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP