ધારો કે મૂળ કિંમત = 100 રૂ.
વળતર બાદ કિંમત = 100 × (80/100) × (95/100) = 76 રૂ.
કુલ વળતર = 100 - 76 = 24 %
નફો અને ખોટ (Profit and Loss)
એક વેપા૨ી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ રૂપિયા 900 માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથી એ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ?
વેચાણ કિંમત = મૂળ કિંમત × (100 - ખોટ%) /100
5000 = મૂળ કિંમત × (100-100)/100
5000×100/90 = મૂળ કિંમત
5555.55 = મૂળ કિંમત
મૂળ કિંમત = 5555.55 રૂ.
નફો અને ખોટ (Profit and Loss)
એક વસ્તુની છાપેલી કિંમત રૂા. 960 છે. વસ્તુ નુકશાની બનવાથી વેપારીને 20% વળત૨ આપીને વેચવાથી 4% ખોટ જાય, તો તેની ખરીદ કિંમત ___ હોય.
નફો અને ખોટ (Profit and Loss)
એક ટેબલ અમુક કિંમતે વેચતાં 7 ટકા ખોટ જાય છે. જો ટેબલના રૂ. 48 વધા૨ે લેતાં 9 ટકા નફો થતો હોય તો ટેબલની મૂળકિંમત કેટલા રૂપિયા હશે ?