નફો અને ખોટ (Profit and Loss)
એક ઘડિયાળને રૂ.360માં વેચતાં દુકાનદારને 20% નુકશાન થાય છે. તો રૂ.585માં વેચતાં તેને કેટલા ટકા ફાયદો થાય ?

30%
18%
27%
25%

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક વ્યાપારી પાસે 1000 કિ.ગ્રા. ખાંડ છે, તેના કેટલાક ભાગને તે 8% લાભ પર તથા બાકીના 18% લાભ પર વેચી દે છે. આનાથી તેને કુલ ખાંડ પર 14% લાભ થાય છે. 18% લાભ પર કેટલી ખાંડ વેચાઈ ગઈ ?

600 કિ.ગ્રા.
640 કિ.ગ્રા.
560 કિ.ગ્રા.
400 કિ.ગ્રા.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક વેપા૨ી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ રૂપિયા 900 માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથી એ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ?

4% નફો
કોઈ નફો કે નુકસાન ન થાય
4% નુકસાન
1.1% નુકસાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP