Talati Practice MCQ Part - 9 એક યંત્રને 200 રમકડાં તૈયાર કરતા 4 (ચાર) કલાક લાગે છે તો તેના કામનો દર ___ કહેવાય. 1/3 કામ/કલાક 5/6 કામ/મિનિટ 1/2 કામ/કલાક 1/4 કામ/કલાક 1/3 કામ/કલાક 5/6 કામ/મિનિટ 1/2 કામ/કલાક 1/4 કામ/કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 મહાભારતમાં સૂર્યપુત્ર તરીકે કોણ છે ? ભીમ કૃષ્ણ કર્ણ ભીષ્મ ભીમ કૃષ્ણ કર્ણ ભીષ્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 અગ્નિજિત માટી (ફાય૨ કલે) ___ જિલ્લામાં મળતી નથી. કચ્છ પાટણ સુરત સુરેન્દ્રનગર કચ્છ પાટણ સુરત સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 66.7 ÷ 10 = ___ થાય. 66.7 667 6.67 0.667 66.7 667 6.67 0.667 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પાણીની અંદર ડૂબેલો પથ્થર સહેલાઈથી ઉંચકી શકાય છે તે કયા બળને કારણે ? અપાકર્ષણ બળ તારક બળ ગુરુત્વાકર્ષણ બળ આકર્ષણ બળ અપાકર્ષણ બળ તારક બળ ગુરુત્વાકર્ષણ બળ આકર્ષણ બળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતમાં ચારેય દિશામાં ધાર્મિક મઠોની સ્થાપના કોણે કરી ? ચૈતન્ય મહાપ્રભુ શંકરાચાર્ય દયાનંદ સરસ્વતી જ્ઞાનદેવ ચૈતન્ય મહાપ્રભુ શંકરાચાર્ય દયાનંદ સરસ્વતી જ્ઞાનદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP