Talati Practice MCQ Part - 6
જો એક પ્લોટ 20,000 રૂપિયામાં વેચવામાં આવે અને તેની ઉપર 25% નફો થાય છે તો તે પ્લોટની મૂળકિંમત કેટલી હશે ?

12000 રૂ.
18000 રૂ.
16000 રૂ.
15000 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘જ્ઞાનસાગર’ નામનું સાપ્તાહિક કયા ગુજરાતી સાહિત્યકારે ચલાવ્યું હતું ?

દલપતરામ
ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોશી
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
Let us finish this task tonight. (Change the voice)

Let the task be finished by us that night
Let the task be finished by us tonight
Let the task be finish by we tonight
Let the task be finished by we tonight

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
"857423''માં આપેલ એકી સંખ્યાનો સરવાળો કરવામાં આવે અને તેમાં આપેલ બેકી સંખ્યાઓનો પણ સરવાળો કરવામાં આવે તો તે બે વચ્ચેનો તફાવત કેટલો હશે ?

Talati Practice MCQ Part - 6
રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : મનમાં સમસમી જવું

ધૂંધવાઈ જવું
નારાજ થઈ જવું
મૂંગા થઈ જવું
આશા ન રહેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP