Talati Practice MCQ Part - 6
જો એક પ્લોટ 20,000 રૂપિયામાં વેચવામાં આવે અને તેની ઉપર 25% નફો થાય છે તો તે પ્લોટની મૂળકિંમત કેટલી હશે ?

12000 રૂ.
16000 રૂ.
15000 રૂ.
18000 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી કઈ કૃતિ ઉમાશંકર જોષીની નથી ?

સંજ્ઞા
વસંતવર્ષા
ધારાવસ્ત્ર
આતિથ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે કોણ ઓળખાય છે ?

રવિન્દ્રનાથ ટાગોર
રાજા રવિ વર્મા
નંદલાલ બોઝ
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP