Talati Practice MCQ Part - 8
માતા મૃત્યુ દર ઓછો કરવા સને 2005થી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?

ચિરંજીવી યોજના
બાલસખા યોજના
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બીમા યોજના (RSBY)
અમૃતમ્ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વૈજયંતીમાલા અને હેમામાલીની ભારતની નૃત્ય શૈલીઓ પૈકી નીચેનામાંથી કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલાં છે ?

કથકલી
મણિપુરી
ભરતનાટ્યમ્
કુચીપુડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના ક્યા વર્ષમાં કરી હતી ?

ઈ.સ. 1830
ઈ.સ. 1875
ઈ.સ. 1780
ઈ.સ. 1857

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીના પિતાનું નામ શું હતું ?

કરમચંદ ઉત્તમચંદ ગાંધી
કરમચંદ મોહનદાસ ગાંધી
કરમચંદ નવીનચંદ્ર ગાંધી
કરમચંદ હકમચંદ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP