Talati Practice MCQ Part - 8 માતા મૃત્યુ દર ઓછો કરવા સને 2005થી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ? ચિરંજીવી યોજના બાલસખા યોજના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બીમા યોજના (RSBY) અમૃતમ્ યોજના ચિરંજીવી યોજના બાલસખા યોજના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બીમા યોજના (RSBY) અમૃતમ્ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વૈજયંતીમાલા અને હેમામાલીની ભારતની નૃત્ય શૈલીઓ પૈકી નીચેનામાંથી કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલાં છે ? કથકલી મણિપુરી ભરતનાટ્યમ્ કુચીપુડી કથકલી મણિપુરી ભરતનાટ્યમ્ કુચીપુડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 કઈ રકમ 12% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂા.3816 થાય ? 12000 15000 10000 14400 12000 15000 10000 14400 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના ક્યા વર્ષમાં કરી હતી ? ઈ.સ. 1830 ઈ.સ. 1875 ઈ.સ. 1780 ઈ.સ. 1857 ઈ.સ. 1830 ઈ.સ. 1875 ઈ.સ. 1780 ઈ.સ. 1857 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ઘઉં ચોખા કરતાં 20% સસ્તા છે તો ચોખા ઘઉં કરતાં કેટલા ટકા મોંઘા છે ? 12.5 20 25 16 ⅔ 12.5 20 25 16 ⅔ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગાંધીજીના પિતાનું નામ શું હતું ? કરમચંદ ઉત્તમચંદ ગાંધી કરમચંદ મોહનદાસ ગાંધી કરમચંદ નવીનચંદ્ર ગાંધી કરમચંદ હકમચંદ ગાંધી કરમચંદ ઉત્તમચંદ ગાંધી કરમચંદ મોહનદાસ ગાંધી કરમચંદ નવીનચંદ્ર ગાંધી કરમચંદ હકમચંદ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP