ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
વસતીગણતરી 2011ના આંકડાઓ અનુસાર 2001 થી 2011 દરમ્યાન ગુજરાતમાં સાક્ષરતા દરમાં કેટલો ફેરફાર નોંધાયેલ છે ?

7.9% નો વધારો
8.9% નો વધારો
8.2% નો વધારો
7.2% નો વધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
આવકવેરાની કલમ 80C હેઠળ નીચેના પૈકી ___ બાદ મળવાપાત્ર નથી.

PPF નું રોકાણ
મકાન લોનનું મુદ્દલ
જીવન વીમા પ્રીમિયમ
સેવિંગ ખાતાનું વ્યાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કઈ બેંક જાહેર ક્ષેત્રની બેન્ક નથી ?

બેંક ઓફ બરોડા
એક્સીસ બેન્ક
ઇન્ડીયન ઓવરસીઝ બેન્ક
ભારતીય સ્ટેટ બેન્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP