ભારતની ભૂગોળ (Geography of India)
2011ની વસ્તી ગણતરી પ્રમાણે નીચેના પૈકી કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં સાક્ષરતા દર સૌથી ઊંચો હતો ?

ચંદીગઢ
લક્ષદ્વીપ
દમણ અને દીવ
પુડુચેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
માહે ફેબ્રુઆરી 2014માં ભારતમાં 'બેજબરૂઆ પૂર્વોત્તર સમિતિ'ની રચના શાના માટે કરવામાં આવેલ ?

ઔદ્યોગિક વિકાસનીતિ નક્કી કરવા માટે
કુદરતી આપદા પ્રબંધન માટે
સિંચાઈ પદ્ધતિ વિકસાવવા માટે
પૂર્વોત્તર રાજ્યોના લોકોની સુરક્ષા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
મહાસાગરની ક્ષારીયતાને નિયંત્રીત કરવા માટે નીચે દર્શાવેલ પરિબળો પૈકી કયું પરિબળ મહત્ત્વનું નથી ?

તાજા પાણીનો જથ્થો
દરિયાઈ સપાટી પર વનસ્પતિનું આવરણ
બાષ્પીભવન
ઉષ્ણતાપમાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP