ભારતની ભૂગોળ (Geography of India)
2011ની વસ્તી ગણતરી મુજબ સાત પૂર્વોત્તર રાજ્યો પૈકી સૌથી ઓછું શહેરીકરણ નીચે પૈકી કયા રાજ્યોમાં છે ?

આસામ
મેઘાલય
મણિપુર
નાગાલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
વર્ષ 2011ની વસતિ ગણતરી અનુસાર નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં ખ્રિસ્તી ધર્મ પાળનારની સંખ્યા સૌથી વધુ છે ?

મેઘાલય
મણિપુર
નાગાલેન્ડ
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે કયો છે ?

આગ્રા - દિલ્હી એક્સપ્રેસવે
લખનઉ - વારાણસી એક્સપ્રેસવે
આગરા - લખનઉ એક્સપ્રેસવે
દિલ્હી - કાનપુર એક્સપ્રેસવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP