GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
વર્ષ 2012 નો રણજિતરામ સુવર્ણ ચંદ્રક કોને એનાયત થયો હતો ?

ચીમનભાઈ ત્રિવેદી
ધીરેન્દ્ર મહેતા
મધુસૂદન ઢાંકી
સુનિલ કોઠારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
“યોગક્ષેમ વહામ્યહમ્'' કયા વિભાગનું સૂત્ર છે તે જણાવો.

પ્રસાર ભારતી
રિઝર્વ બેંક
ભારતીય જીવન વીમા નિગમ
સ્ટેટ બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
રાજ્યમાં ત્રણ સ્તરની પંચાયતની રચના હોવી જોઈએ એ જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદ(Article)નાં જણાવેલ છે ?

243 (g)
243 A
243 (f)
243 B (1)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ગુજરાત મુલ્કી સેવા નિયમો મુજબ નીચેના પૈકી કોણ ખાતાનો વડો નથી ?

મનોરંજન કર કમિશ્નર
જિલ્લા કલેકટર
ગ્રામ વિકાસ કમિશ્નર
તાલુકા વિકાસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
'અભયઘાટ' કોની સમાધિ છે ?

મોરારજી દેસાઈ
લાલબહાદુરશાસ્ત્રી
રાજીવ ગાંધી
ઈન્દિરા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP